કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી
ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરીશું !
અનેક પાકો પર ખેડૂતોને એમ.એક્સ.પી. ની કિંમત આપવામાં આવશે.
નવા જમીન માપણી સર્વે દ કરી ખેડૂતોના ભ્રયોગથી જમીન સર્વે નવેસરથી કરવામાં આવશે.
દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવશે , નર્મદા બંધના સંપૂર્ણ કમાં s ક્ષેત્રમાં પાણી પહોંચાડવાની કામગીરી 1 વર્ષની અંદર પુરી કરવામાં આવશે.
ખેડૂતોને પાક નુકશાની પણ 20000 રૂપિયા પ્રતિ / એકર સહાય શશિ ચુકવવામાં આવશે !
ખેડૂતોને ખેતી માટે 12 કલાક વીજળી આપવામાં આવશે.
દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.
વધુ જાણકારી માટે
અહી ક્લિક કરો